નમસ્કાર મિત્રો સ્વગાત છે તમારું આમરી વેબસાઇટ માં , તો મિત્રો આજની આ પોસ્ટ વાત કરીશું કે 29 જાન્યુઆરી 2023 ના રોજ જુનિયર ક્લાર્ક ની પરીક્ષા પંચાયત વિભાગ દ્વારા લેવામાં આવે એમ છે તો તેના મોડેલ પેપર 02 વિશે આપણે આજે ચર્ચા કરીશું… જુનિયર ક્લાર્ક મોડલ પેપર 2023 વિશે ની તમામ પ્રકાર ની માહિતી વિશે ચર્ચા કરીયે તેના પેહેલા જો આ પોસ્ટ ગમે તો આ પોસ્ટ ને શેર,કોમેન્ટ કરી દેજો, અને રોજ આવી અવ-નવી માહિતી માટે અમારા whatsaap ગ્રુપ માં જોડવવા વિનંતી, તો ચાલો મિત્રો આ પોસ્ટ ની શરૂઆત કારીએ…
24. રણજિતરામ સુવર્ણચંદ્ર કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે?
જવાબ:- ગુજરાતી સાહિત્ય સભા
25. ધૂમકેતુ એ ટૂંકીવાર્તા ને કયુ નામ આપ્યું?
જવાબ:- તણખો
26. ઝવેરચંદ મેઘાણી નું પ્રથમ પ્રકાશિત પુસ્તક કયું હતું?
જવાબ:- કુરબાની કથાઓ
27. સૌરાષ્ટ્ર ને કયા વર્ષ બાદ મુંબઇ રાજ્યમાં ભેળવી દેવામાં આવ્યું હતું?
જવાબ:- 1956 માં
28. ” વડોદરા, આણંદ, પંચમહાલ, અરવલ્લી, દાહોદ, મહીસાગર” આપેલા જીલ્લા માંથી કયા જીલ્લાનો સમાવેશ મધ્ય ગુજરાત માં થયો નથી?
જવાબ:- અરવલ્લી
29. માઝમ નદી પર માઝમ બંધ કયા તાલુકામાં આવેલો છે?
જવાબ:- મોડાસા
30. સરસ્વતી અને બનાસ નદી વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે?
જવાબ:- વઢીયારનો પ્રદેશ
31. વલસાડ જિલ્લામાં ગરમ પાણીનાં કુંડ કયા આવેલા છે?
જવાબ:- અરણોઈ
32. સરકલા કઈ ટેકરીઓનો ભાગ છે અને ક્યા આવેલો છે?
જવાબ:- ગીરની ટેકરીઓ, અમરેલી
33. દક્ષિણ ગુજરાત ના મેદાનને બીજા કયા નામથી ઓળખાય છે?
જવાબ:- પૂરના મેદાનો
34. બેસર જમીન માં સૌથી વધુ કયો પાક થાય છે?
જવાબ:- તમાકુ
35. ડોકલામ વિવાદ ભારત અને ક્યા દેશ વચ્ચે ચાલી રહ્યો છે?
જવાબ:- ચીન
36. ” ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, મિઝોરમ, સિક્કિમ, અને ઉત્તર પ્રદેશ” આપેલ રાજ્યો માંથી કયુ રાજ્ય નેપાળ સાથે સરહદ ધરાવતુ નથી?
જવાબ:- મિઝોરમ
37. ક્યા કાયદા અંતર્ગત કેન્દ્રીય બજેટ અને રાજ્ય ના બજેટ અલગ કરવામાં આવ્યા હતા?
જવાબ:- ભારત શાસન અધિનિયમ, 1919
38. પ્રતિષેધ રિટ કોની વિરુદ્ધ જાહેર કરી શકાય છે?
જવાબ:- ન્યાયિક અને અર્ધ ન્યાયિક સંસ્થાઓ વિરુદ્ધ
39. બધા પુરુષો અને સ્ત્રી નાગરિકને આજીવિકાનું પૂરતુ સાધન મેળવવાનો અધિકાર છે, આ જોગવાઈ રાજ્ય નીતિ ના માર્ગદર્શન સિધ્ધાંતો ના કયા અનુચ્છેદ માં કરવામાં આવી છે?
જવાબ:- અનુચ્છેદ 39
40. ભારત ના કયા રાજયૌ માં કોમન સીવીલ કોડ અસ્તિત્વમાં છે?
જવાબ:- ગોવા
41. ભારતીય બંધારણના અનુચ્છેદ 88 પ્રમાણે ગૃહ માં કોને મતદાન નો અધીકાર નથી?
જવાબ:- ભારતનાં એટર્ની જનરલ
42. રાજભાષા વિભાગ કયા મંત્રાલય હેઠળ આવે છે?
જવાબ:- ગૃહ મંત્રાલય
43. રાષ્ટ્રીય કટોકટી ની જાહેરાતનાં કેટલા સમયની અંદર તેને મંજૂરી આપવી અનિવાર્ય છે?
જવાબ:- એક મહિનાની
44. પંચાયતી રાજ પ્રણાલી કયા સિદ્ધાંત પર આધારિત છે?
જવાબ:- સત્તાના વિકેન્દ્રીકરણ
45. કોષના અધ્યનના વિજ્ઞાનને શું કહે છે?
જવાબ:- સાયટોલોજી
46. હદયના દબાણની અસર માપવાના સાધનને શું કહે છે?
જવાબ:- કાર્ડિયોગ્રામ
47. થાઈરોક્સિન ગ્રંથિ શરીરના કયા ભાગ માં આપેલી છે?
જવાબ:- ગળામાં
48. એનાલિટિક એન્જિન માં પ્રથમ પ્રોગ્રામ બનાવનાર નુ નામ જણાવો?
તો મિત્રો પંચયત વિભાગ દ્વારા જે પરીક્ષા લેવમાં આવનાર છે તેના મોડેલ પેપર 02 માં આપણે 50 પર્શ્નો સુધી રાખીશું, અને બાકી ના અગત્ય ના પર્શ્નો આપણે next post માં જોઈશું. આ પોસ્ટ ગમી હોય તો આ પોસ્ટ ને શેર,કોમેન્ટ કરી દેજો, અને રોજ આવી અવ-નવી માહિતી માટે અમારા whatsaap ગ્રુપ માં જોડવવા વિનંતી, તો મિત્રો ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવી પોસ્ટ માં …. જય હિન્દ… જય ભારત….